અનલોક-3 ની ગાઈડલાઈન જાહેર : ગુજરાત સરકાર

ભારત સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન્સના અનુસંધાને ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં અનલોક -3 ના સંદર્ભમાં ગુજરાત માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

મહત્વના નિર્ણયો
-  1 ઓગસ્ટ થી રાજ્યમાં રાત્રી કર્ફ્યુ માંથી છુટ
-  દુકાનો રાત્રિના 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે
-  રેસ્ટોરેન્ટ, હોટલ રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
-  5 ઓગસ્ટથી રાજ્યમાં જીમ, યોગા ક્લાસ ખૂલશે તેવી જાહેરાત કરી છે
-  અન્ય બાબતોમાં કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન નું પાલન કરશે

કેન્દ્ર સરકારની કાર્ય શું છે જાણવા અહીં ક્લિક કરો